ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે ગૃહની કાર્યવાહી નિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે ?

સત્રાવસાન
દીર્ધવકાશ
સ્થગન
સાઈની ડાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મુંબઈ વડી અદાલતના ક્ષેત્રાધિકાર (Jurisdiction) માં કોનો સમાવેશ થાય છે ?

આપેલ વિકલ્પોમાં દર્શાવેલ તમામ
ગોવા
મહારાષ્ટ્ર
દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP