Talati Practice MCQ Part - 7
શાંતાચાર્ય અને સુરાચાર્ય કોના દરબારમાં હતા ?

ભીમદેવ પ્રથમ
મૂળરાજ
સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગરીબી રેખા નિર્ધારણ માટે રચાયેલ સુરેશ તેંડુલકર સમિતિએ કયારે તેનો અહેવાલ રજૂ કર્યો ?

2012
2009
2006
2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તરણેતરના મેળામાં ___ નૃત્યને જોવા દેશવિદેશના લોકો ગુજરાત આવે છે ?

મેરાયો લોકનૃત્ય
ચાળો નૃત્ય
રૂમાલ નૃત્ય
હુડા રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મહારાષ્ટ્રમાં વર્ધા નજીક આવેલી ગાંધીજીની કર્મભૂમિ ક્યા નામથી ઓળખાય છે ?

સ્વરાજ
હૃદયકુંજ
સેવાગ્રામ
સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તાપી નદી કઈ પર્વતમાળામાંથી નિકળે છે ?

વિંધ્યાચલ
નીલગિરી
સાતપૂડા
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP