Talati Practice MCQ Part - 7
સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ?

ચક્રપાલિ
પુષ્યગુપ્ત
રુદ્રદામા
સુવિશાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એની બેસન્ટે વર્ષ 1916માં હોમરૂલ લીગની સ્થાપના કયાં કરી હતી ?

માહે
મદ્રાસ
નવી દિલ્હી
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP