ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાણાકીય નીતિની દ્વિમાસિક સમીક્ષા પોલીસી કોના દ્વારા કરવામાં આવે છે ?

નાણાપંચ
અર્થશાસ્ત્ર અને આંકડા બ્યુરો
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
ભારત સરકારનું નાણા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનાં મુખ્ય હેતુઓ શું હતા ?

આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો
જમીન સુધારણા
આર્થિક સુધારાઓ
સમાજવાદી સમાજરચના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ?

એસ. ચક્રવર્તી
વી. કે. આર. વી.રાવ
પી. સી. મહાલનોબીસ
એ. કે. સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ત્રીજી પંચવર્ષીય યોજના ___ તરીકે પણ ઓળખાય છે ?

સેન યોજના
ગાડગીલ યોજના
મહેલનોબિસ યોજના
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP