ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી કયું વિધાન પ્રાદેશિક ગ્રામીણ બેંક માટે સાચું નથી ?

આપેલ બધા વિધાનો સાચા છે.
ગ્રામીણ બેંકોની આંશિક માલિકી રાજ્ય સરકારની પણ હોય છે.
ગ્રામીય બેંકોની સ્થાપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન થયેલી હતી.
સૌપ્રથમ સ્થપાયેલી ગ્રામીણ બેંક 'પ્રથમા બેંક' છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયો પ્રત્યક્ષ કર નથી ?

સંપત્તિ વેરો
કોર્પોરેટ ટેક્સ
આબકારી જકાત
સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP