ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'નંબર પોર્ટેબિલિટી' સુવિધાથી કયા સાધનના ઉપયોગમાં વધારે સગવડ મળશે ?

ઘરનો ટેલિફોન
વાહનનો આરટીઓ નંબર
મોબાઈલ ફોન
ઈન્કમટેક્ષ રિટર્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે?

શામળભાઈ ખારવા
એમ.એસ. સ્વામીનાથન
વર્ગીસ કુરિયન
હીરાલાલ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP