ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"હિન્દુ વૃદ્ધિદર" નો ખ્યાલ કોને આવ્યો ?

પી.સી.મહાલનોબિસ
એમ.એસ. આહલુવાલીયા
રાજકૃષ્ણ
એમ.એસ. સ્વામીનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

ચાણકય
સરદાર પટેલ
ગાંધીજી
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયા આર્થિક વિકાસના માપદંડ છે ?
1. માનવ વિકાસ સૂચકાંક (HDI)
2. જાતીય વિકાસ સૂચકાંક (GDI)
3. જાતીય સશકિતકરણ સૂચકાંક (GEM)
4. ચોખ્ખું રાષ્ટ્રીય ઉત્પાદન (NNP)
5. વૈશ્વિક ખુશહાલી સૂચકાંક (GHI)

1, 2, 3 અને 4
આપેલ તમામ
1, 2, 3 અને 5
1, 3, 4 અને ‌‌5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં નીચેના કથનો પર વિચારો.
1. ગ્રામીણ ક્ષેત્રોની તુલનામાં શહેરી ક્ષેત્રોમાં રોજગારના સંલગ્ન જનસંખ્યાની ટકાવારી વધુ છે.
2. મોટાભાગના શ્રમિકો માટે પ્રાથમિક ક્ષેત્ર એ રોજગારનો મુખ્ય સ્ત્રોત છે.
ઉપરના વિધાનોમાંથી સાચા વિધાનો જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 1 અને 2
ફક્ત 2
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP