ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ?

પીગોન
કેઈન્સ
અમર્ત્ય સેન
એડમ સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાબાર્ડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી ?

ચોથી પંચવર્ષીય યોજના
સાતમી પંચવર્ષીય યોજના
છઠ્ઠી પંચવર્ષીય યોજના
પાંચમી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે ?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા
નીતિ આયોગ
કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ?

નિકાસો સસ્તી બને
આયાતો મોંઘી બને
આયાતો સસ્તી બને
નિકાસ મોંઘી બને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP