ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ?

પીગોન
એડમ સ્મિથ
અમર્ત્ય સેન
કેઈન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કઈ કાનૂની અથવા સંવૈધાનિક સંસ્થા નથી ?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
સંઘ લોક સેવા આયોગ
રાષ્ટ્રીય વિકાસ પરિષદ
કેન્દ્રિય તકેદારી આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના વિધાનો વાંચોઃ
1) ગ્રામ વિસ્તારોમાં પણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે આવક સર્જનમાં મોટો ફાળો આપે છે.
2) ભારત આવકની દ્રષ્ટિએ ખેતી પ્રધાન નથી.
3) રોજગારી ની દ્રષ્ટિએ ભારત ખેતી પ્રધાન છે.
4) ઉદ્યોગ ક્ષેત્રે ભારતમાં રોજગારીનું પ્રમાણ વધતું ગયું છે.
ઉપર માંથી શું સાચું છે ?

1, 2, 3, 4
1, 3, 4
1, 2
2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને પ્રાઈઝ આપવામાં આવ્યું ?

સુબ્રમણ્યમ ચંદ્રશેખર
આમર્ત્ય સેન
હૈદર અલી
વેંકટરામન દાસગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP