ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ?

અમર્ત્ય સેન
એડમ સ્મિથ
પીગોન
કેઈન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતનું નાણાંકીય વર્ષ કયું ગણાય છે ?

મે થી એપ્રિલ
એપ્રિલ થી માર્ચ
નવેમ્બર થી ઓક્ટોબર
જાન્યુઆરી થી ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
શેરિંગ ઈકોનોમીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

પીયર ઈકોનોમી અને સહયોગી ઈકોનોમી બંને
સહયોગી ઈકોનોમી
પીયર ઈકોનોમી
ગીગ ઈકોનોમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ.

2000,1900
2000,1800
2400, 2100
2300,2000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનામાં કોને પ્રાધાન્ય આપવામાં આવેલું હતું ?

મૂળભૂત વસ્તુઓ
ઉત્પાદક માલ
ઉપભોક્તા વસ્તુઓ અને ઉત્પાદક માલ બંને
ઉપભોક્તા વસ્તુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP