ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ?

દર બે વર્ષે
પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં
પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં
પ્રત્યેક વર્ષે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં 'પર્ફોમન્સ બજેટ' કોની ભલામણથી આપનાવવામાં આવેલ ?

ગોરવાલા રિપોર્ટ
આપેલ પૈકી એક પણ નહીં
એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મર કમીશન
ગોપાલસ્વામી આયંગર રિપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે દર્શાવેલ કયા સ્ટેશન ખાતે રેલ્વેના ત્રણેય ગેજ (નેરોગેજ, મીટરગેજ, બ્રોડગેજ) આવેલા છે ?

સિમલા
ન્યુ દિલ્હી
સિલીગુરી
મથુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP