ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ?

સાતમી
પાંચમી
ત્રીજી
પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કરવેરાના સિદ્ધાંત /સિદ્ધાંતો ___ છે.

ચોક્કસતાનો સિદ્ધાંત
સમાનતાનો સિદ્ધાંત
સમાનતાનો અને ચોક્કસતાનો સિદ્ધાંત બંને
ખાનગીપણાનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP