ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આવકવેરો ભારતમાં કોણે દાખલ કર્યો હતો ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ રિપન ચાર્લ્સ વૂડ જેમ્સ વિલ્સન લોર્ડ ડેલહાઉસી લોર્ડ રિપન ચાર્લ્સ વૂડ જેમ્સ વિલ્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સી.રંગરાજન સમિતિએ તેના 2013 ના અહેવાલમાં કેટલા માથાદીઠ માસિક વપરાશી ખર્ચને ગ્રામ વિસ્તારો માટે ગરીબીની રેખા ગણી છે ? 1,407 રૂ. 831 રૂ. 972 રૂ. 1,078 રૂ. 1,407 રૂ. 831 રૂ. 972 રૂ. 1,078 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "સોચ કર, સમજ કર ઇન્વેસ્ટ કર" આ સ્લોગન કોનું છે ? સેબી (SEBI) કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ સેબી (SEBI) કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આમાંનો કયો ટેક્સ રાજ્ય સરકાર દ્વારા નાંખવામાં આવે છે ? આવકવેરો એસ્ટેટ ડ્યુટી સર્વિસ ટેક્સ ઓકટ્રોય આવકવેરો એસ્ટેટ ડ્યુટી સર્વિસ ટેક્સ ઓકટ્રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'Development as Freedom' ના લેખક કોણ છે ? સી. રંગરાજન ડૉ. મનમોહન સિંહ રઘુરામ રાજન અમર્ત્ય સેન સી. રંગરાજન ડૉ. મનમોહન સિંહ રઘુરામ રાજન અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસ્તી ગણતરી-2011નાં આંકડાઓ અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં ગ્રામીણ વસ્તીમાં કેટલો ફેરફાર થયો છે ? 4.2% નો ઘટાડો 4.2% નો વધારો 5.2% નો વધારો 5.2% નો ઘટાડો 4.2% નો ઘટાડો 4.2% નો વધારો 5.2% નો વધારો 5.2% નો ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP