Talati Practice MCQ Part - 6 જો ગોલકનું ઘનફળ 4/3 π સેમી³ હોય તો તેનો વ્યાસ ___ સે.મી. છે. 0.5 1 2.5 2 0.5 1 2.5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 495માં 4ની સ્થાનકિંમત અને 4ની અંક કિંમતનો તફાવત કેટલો થાય ? 396 400 491 360 396 400 491 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતમાં ‘બૉય સ્કાઉટ’ અને ‘ગર્લ્સ ગાઈડ’ની પ્રવૃત્તિઓ કોણે શરૂ કરી હતી ? કર્નલ આલ્કોટે સિસ્ટર નિવેદિતા શ્રીમતી એની બેસન્ટ મીરાં આલ્ફાન્સા કર્નલ આલ્કોટે સિસ્ટર નિવેદિતા શ્રીમતી એની બેસન્ટ મીરાં આલ્ફાન્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ? શંકર બેંકર વસંતરાવ વ્યાસ પુંજાભાઈ વકીલ મોહનલાલ પંડ્યા શંકર બેંકર વસંતરાવ વ્યાસ પુંજાભાઈ વકીલ મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 3 એપ્રિલ, 2027ના રોજ શનિવાર હોય તો 1 ઓક્ટોબર, 2027ના રોજ કયો વાર હશે ? શનિવાર શુક્રવાર સોમવાર ગુરુવાર શનિવાર શુક્રવાર સોમવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મનરેગા યોજના હેઠળ કામગીરીનું સ્થળ 5 કિ.મી.થી દૂર હોય તો કેટલા ટકા વધારાનું ભથ્થું અપાય છે ? 10 ટકા 25 ટકા 20 ટકા 15 ટકા 10 ટકા 25 ટકા 20 ટકા 15 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP