ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મુદતનું ખેતીવિષયક ધિરાણ કોણ કરે છે ?

પ્રાથમિક સેવા સહકારી મંડળી
ગ્રામ પંચાયત
જિલ્લા ખેતીવાડી અધિકારી
ગ્રામસેવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ?

દરેક વ્યક્તિને મકાન
દરેક વ્યક્તિને કામ
દરેક વ્યક્તિને અનાજ
દરેક વ્યક્તિને ન્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP