ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનાં મુખ્ય હેતુઓ શું હતા ?

આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો
સમાજવાદી સમાજરચના
આર્થિક સુધારાઓ
જમીન સુધારણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયાત અને નિકાસના સરવૈયાને શું કહેવામાં આવે છે ?

ચૂકવણી સરવૈયું
આપેલ પૈકી એક પણ નહીં
આયાત-નિકાસ સરવૈયું
ચૂકવણી સમતુલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય ચલણનું અત્યાર સુધીમાં ત્રણ વખત "ડીમોનીટાઈઝેશન" થયું છે, તેના વર્ષો ક્યાં હતાં ?

1957, 1974 અને 2016
1954, 1978 અને 2016
1956, 1975 અને 2016
1953, 1976 અને 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP