ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"The History of Indian Currency and Banking” નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

જવાહરલાલ નહેરૂ
આઈ. જી. પટેલ
દાદાભાઈ નવરોજી
ડૉ. બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારત સરકારને કર દ્વારા ઉપલબ્ધ થતી કુલ આવકમાં નીચે પૈકી કોનો વધુ હિસ્સો છે ?

એક્સાઇઝ ડ્યુટીઝ
કસ્ટમ ડ્યુટીઝ
વેલ્થટેક્ષ
ઇન્કમટેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા ?

આબિદ હુસૈન સમિતિ
ભગવતી સમિતિ
નરસિંહમ્ સમિતિ
રાજા ચેલૈયાહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP