ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નાણામંત્રી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનાં મુખ્ય હેતુઓ શું હતા ? આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો સમાજવાદી સમાજરચના આર્થિક સુધારાઓ જમીન સુધારણા આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો સમાજવાદી સમાજરચના આર્થિક સુધારાઓ જમીન સુધારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયાત અને નિકાસના સરવૈયાને શું કહેવામાં આવે છે ? ચૂકવણી સરવૈયું આપેલ પૈકી એક પણ નહીં આયાત-નિકાસ સરવૈયું ચૂકવણી સમતુલા ચૂકવણી સરવૈયું આપેલ પૈકી એક પણ નહીં આયાત-નિકાસ સરવૈયું ચૂકવણી સમતુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં રાષ્ટ્રીય આવકનું આકલન કોણ કરે છે? SEBI NSS CSO CII SEBI NSS CSO CII ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આમાંનો કયો ટેક્સ રાજ્ય સરકાર દ્વારા નાંખવામાં આવે છે ? ઓકટ્રોય એસ્ટેટ ડ્યુટી સર્વિસ ટેક્સ આવકવેરો ઓકટ્રોય એસ્ટેટ ડ્યુટી સર્વિસ ટેક્સ આવકવેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય ચલણનું અત્યાર સુધીમાં ત્રણ વખત "ડીમોનીટાઈઝેશન" થયું છે, તેના વર્ષો ક્યાં હતાં ? 1957, 1974 અને 2016 1954, 1978 અને 2016 1956, 1975 અને 2016 1953, 1976 અને 2016 1957, 1974 અને 2016 1954, 1978 અને 2016 1956, 1975 અને 2016 1953, 1976 અને 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP