ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાનુ નાણાકીય નીતિનું સીધું અથવા પરિણાત્મક પગલું કયું છે ?

કરવેરા
નૈતિક શાસન
બેંક રેટ
માર્જિન પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1978 ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ?

મોરારજીભાઈ દેસાઈ
ઈન્દિરા ગાંધી
અટલબિહારી વાજપેય
ચૌધરી ચરણસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ?

8.2% નો વધારો
8.9% નો વધારો
7.9% નો વધારો
7.2% નો વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP