GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કઈ ક્રાંતિકારી સંસ્થા દ્વારા કાકોરી ટ્રેન કાવતરાનું આયોજન કરવામાં આવ્યું હતું ?

અનુશીલન સમિતિ
હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન
ગદર પક્ષ
હિન્દુસ્તાન સોસ્યાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
વ્હોટ્સએપ ટેકનોલોજી માટે નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
વ્હોટ્સએપ 128 બીટ એન્ક્રીપ્શન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
128 બીટ એન્ક્રીપ્શન ટેકનોલોજી અતિ સલામત ટેકનોલોજી ગણાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા બે સ્થળો એ તાજેતરમાં વિશ્વ હેરિટેજ સ્થળોની યાદીમાં કેન્દ્ર સરકાર દ્વારા નામાંકિત કરવામાં આવ્યા છે ?

ધોલાવીરા અને ભુવાનગીરી
ધોલાવીરા, દખ્ખણ સલ્તનતના સ્મારકો અને કિલ્લાઓ
ભુવાનગીરી તથા ટીપુ સુલતાનના સ્મારકો અને કિલ્લાઓ
ટીપુ સુલતાનના સ્મારકો અને કુરૂપ્પમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જો કોઈ દેશનું ચૂકવણાનું સંતુલન (Balance of Payments) હકારાત્મક(Positive) હોય તો નીચેના પૈકી કયું નહિં થાય ?

અન્ય દેશોને મૂડી લોન (ધિરાણ)
વિદેશ વિનિમય (હૂંડિયામણ) સેવાઓમાં વધારો
અન્ય દેશો પાસેથી ટૂંકાગાળાની અને લાંબા ગાળાની લોન (ધિરાણો) મેળવવી
સોનાની આયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં અવલંબન ગુણોત્તર (Dependency ratio)ની ગણતરી માટે નીચેના પૈકી કયું સૂત્ર વપરાય છે ?

વસ્તી (0-18 વર્ષ) અને (59 વર્ષ અને ઉપર)
___________________________________
કામ કરતી વસ્તી(19-58 વર્ષ)
આપેલ પૈકી કોઇ નહીં
કામ કરતી વસ્તી (15-59 વર્ષ)
_________________________________
વસ્તી (0-14 વર્ષ) અને (60 વર્ષ અને ઉપર)
વસ્તી (0-14 વર્ષ) અને (60 વર્ષ અને ઉપર)
____________________________________
કામ કરતી વસ્તી (15-59 વર્ષ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
બેન્કિંગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. વાણિજ્ય બેંકોનું નિયમન ચુસ્ત રીતે થાય છે જ્યારે શેડો બેન્કિંગ(Shadow banking) નું નિયમન યોગ્ય રીતે થતું નથી.
ii. વાણિજ્ય બેંકિંગના ઋણ (જવાબદારીઓ) નો વીમો હોય છે, જ્યારે શેડો બેન્કિંગના ઋણ (જવાબદારીઓ) નો વીમો હોતો નથી.
iii. વાણિજ્ય બેંકો જમાકર્તા સંસ્થાઓ (depository institutions) હોવાથી નાણાંનું સર્જન કરી શકતી નથી જ્યારે શેડો બેંકો નાણાંનું સર્જન કરી શકે છે.

i,ii અને iii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP