ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે પણ યથાવત રહે છે ? અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વાતંત્ર્ય પૂર્વે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનું અંતિમ વર્ષ કયું હતું ? 1901 1931 1941 1891 1901 1931 1941 1891 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાને નાણાંકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ? લોર્ડ કર્ઝન લોર્ડ મેયો લોર્ડ મેકોલ લોર્ડ જોટકાફે લોર્ડ કર્ઝન લોર્ડ મેયો લોર્ડ મેકોલ લોર્ડ જોટકાફે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી ? સ્વતંત્રતાનો હક્ક સંપત્તિ હક્ક શોષણ વિરોધી હક્ક સમાનતાનો હક્ક સ્વતંત્રતાનો હક્ક સંપત્તિ હક્ક શોષણ વિરોધી હક્ક સમાનતાનો હક્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલો સમયમાં મંજૂર થવો જરૂરી છે ? છ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં છ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું નાણાંકીય વર્ષ કયુ ગણાય છે ? નવેમ્બર થી ઓકટોબર મે થી એપ્રિલ જાન્યુઆરી થી ડીસેમ્બર એપ્રિલ થી માર્ચ નવેમ્બર થી ઓકટોબર મે થી એપ્રિલ જાન્યુઆરી થી ડીસેમ્બર એપ્રિલ થી માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP