ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે પણ યથાવત રહે છે ? અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 19,21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણસભામાં સભ્ય ન હતી ? કનૈયાલાલ મુનશી હંસા મહેતા રવિશંકર મહારાજ સરદાર પટેલ કનૈયાલાલ મુનશી હંસા મહેતા રવિશંકર મહારાજ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું ? વિશાખા જજમેન્ટ સમતા જજમેન્ટ વી.એન. ગોધાવર્દન ઇન્દ્રસ્વાહનેય કેસ વિશાખા જજમેન્ટ સમતા જજમેન્ટ વી.એન. ગોધાવર્દન ઇન્દ્રસ્વાહનેય કેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ? નાણા સચિવ નાણામંત્રી મુખ્યપ્રધાન મુખ્ય સચિવ નાણા સચિવ નાણામંત્રી મુખ્યપ્રધાન મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી અખિલ ભારતીય સેવાઓ તથા કેન્દ્રીય સેવાઓ અને હોદ્દાઓના સભ્યો હોદા પર રહી શકે એવી જોગવાઈ ભારતના બંધારણમાં કઇ કલમમાં કરવામાં આવી છે ? કલમ –310 કલમ –335 કલમ –324 કલમ –309 કલમ –310 કલમ –335 કલમ –324 કલમ –309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? જવાહરલાલ નેહરુ ડો. ભીમ રાવ આંબેડકર મૌલાના આઝાદ ડો. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડો. ભીમ રાવ આંબેડકર મૌલાના આઝાદ ડો. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP