સામાન્ય જ્ઞાન (GK)
એસીડ રેઇનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ?

સલ્ફર ડાયોકસાઇડ
કાર્બન મોનોકસાઇડ
હાઇડ્રોજન
નાઇટ્રોજન ડાયોકસાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ?

જંબુસામિચરિય
પ્રભાવકચરિત
દૂતાંગદછાયાનાટક
રેવંતગિરિરાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત સરકાર દ્વારા 'સોફટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઈન્ડિયા' ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?

ઈ.સ. 2015
ઈ.સ. 1992
ઈ.સ. 1998
ઈ.સ. 2012

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ગાંધી સાગર', 'રાણા પ્રતાપ સાગર' અને 'જવાહર સાગર' બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?

સતલજ
યમુના
ચંબલ
બિયાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP