સામાન્ય જ્ઞાન (GK)
એસીડ રેઇનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ?

નાઇટ્રોજન ડાયોકસાઇડ
કાર્બન મોનોકસાઇડ
સલ્ફર ડાયોકસાઇડ
હાઇડ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય ફોજદારો એટલે ?

ઈન્ડિયન પનિશમેન્ટ ફંડ
ઈન્ડિયન પનિશમેન્ટ લૉ
ઈન્ડિયન પીનલ કોન્સ્ટિકયુશન
ઈન્ડિયન પીનલ કોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?

શક્તિસ્થલ
શાંતિવન
અભયઘાટ
રાજઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ?

પોલીસ અધિક્ષક
નાયબ પોલીસ અધિક્ષક
પોલીસ સબ ઇન્સ્પેકટર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP