સામાન્ય જ્ઞાન (GK)
એસીડ રેઇનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ?

સલ્ફર ડાયોકસાઇડ
કાર્બન મોનોકસાઇડ
હાઇડ્રોજન
નાઇટ્રોજન ડાયોકસાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડૉ.બી.આર.આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો / કયા પક્ષ સ્થાપવામાં આવ્યો / આવ્યા હતો / હતા ?

ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન
આપેલ પૈકી કોઈ નહીં
ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (United Nations Human Rights Council=UNHRC)નું વડુમથક કયા આવેલું છે ?

ઢાકા
વિયેના
લંડન
જીનિવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ કયા સોલંકી શાસકે બંધાવ્યો હતો ?

સિધ્ધરાજ જયસિંહ
ભીમદેવ પ્રથમ
ચામુંડરાજ
કર્ણદેવ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP