Talati Practice MCQ Part - 4
જો બે સંખ્યાનો ગુણોત્તર 4/5 થાય અને સરવાળો 135 થાય છે, તો તે બે સંખ્યા શોધો.

50 અને 85
60 અને 75
70 અને 65
80 અને 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1931
23 માર્ચ, 1932
23 માર્ચ, 1933
23 માર્ચ, 1930

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સમિધ’એ શબ્દનો અર્થ શો છે ?

એક શિકારી પક્ષી
યજ્ઞમાં હોમવાના લાકડા
વેવાઈ પક્ષના લોકો
સાથે યુદ્ધ કરવાવાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP