સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહ મિહિરની નથી ?

બૃહતસંહિતા
યોગયાત્રા
બૃહતજાતક
બ્રહ્મકૂટ સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયો રોગ ફેલાય છે ?

ટાઇફોઈડ અને કોલેરા
આપેલ તમામ
હિપેટાઈટિસ
પોલિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રેફ્રિજરેટરમાં રેફ્રિજન્ટ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ?

સૂકો બરફ
પ્રવાહી નાઇટ્રોજન
પ્રવાહી એમોનિયા
પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે આપેલા વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની સ્થાપના વર્ષ 2001માં કરવામાં આવી હતી.
એક પણ નહીં
ભારત વર્ષ 2017માં SCOનું કાયમી સભ્ય બન્યું હતું.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

માંડુક્ય ઉપનિષદ
બ્રહ્મસુત્ર
ઈશોપનિષદ
ઉત્તર મીમાંસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP