સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહ મિહિરની નથી ? યોગયાત્રા બૃહતસંહિતા બ્રહ્મકૂટ સિદ્ધાંત બૃહતજાતક યોગયાત્રા બૃહતસંહિતા બ્રહ્મકૂટ સિદ્ધાંત બૃહતજાતક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. ડોલોમાઈડ - તળાજા તાલુકો કેલ્સાઈટ - કલ્યાણપુર તાલુકો સીસું, જસત અને તાંબુ - દાંતા તાલુકો ગ્રેસાઈટ - જાબુઘોડા તાલુકો ડોલોમાઈડ - તળાજા તાલુકો કેલ્સાઈટ - કલ્યાણપુર તાલુકો સીસું, જસત અને તાંબુ - દાંતા તાલુકો ગ્રેસાઈટ - જાબુઘોડા તાલુકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એક સાડી સુકાતા દશ મીનીટ લાગે છે તો વીસ સાડી સુકાતા કેટલો સમય લાગે ? 10 20 200 100 10 20 200 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ? અરવિંદ ઘોષ સ્વામી રામકૃષ્ણ વિનોબા ભાવે સ્વામી વિવેકાનંદ અરવિંદ ઘોષ સ્વામી રામકૃષ્ણ વિનોબા ભાવે સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભૂકંપીય તરંગો નીચેના પૈકી ___ માં સૌથી ઝડપી પ્રવાસ કરે છે. પ્રવાહી પ્રવાહી અને વાયુ બંને ઘન વાયુ પ્રવાહી પ્રવાહી અને વાયુ બંને ઘન વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કોન્ઝર્વેશન ટીલેજ નીચેના પૈકી કઈ બાબત માટે ઉપયોગી છે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં જમીન સંરક્ષણ ભેજ સંરક્ષણ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં જમીન સંરક્ષણ ભેજ સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP