સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહ મિહિરની નથી ?

યોગયાત્રા
બૃહતસંહિતા
બૃહતજાતક
બ્રહ્મકૂટ સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં 'યવનપ્રિય' શબ્દ કોના માટે પ્રયોજવામાં આવ્યો છે ?

ઉત્તમ ભારતીય મસ્લિન
તેલ
કાળા મરી
હાથી દાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એમ.એસ. ગોપાલક્રિષ્નન નીચે દર્શાવેલ વાદ્યો પૈકી કયા વાદ્યના કલાકાર છે ?

સરોદ
બંસરી
વાયોલિન
તબલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP