સામાન્ય જ્ઞાન (GK)
રાજયસભાના અધ્યક્ષ કોણ હોય છે ?

ઉપરાષ્ટ્રપતિ
રાજયસભાના ચુંટાયેલા નેતા
રાષ્ટ્રપતિ
રાજયસભાના સિનીયર સભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો.

વ્યાકરણ
આયુર્વેદ
જ્યોતિષ
રાજ્ય વહીવટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ?

પાર્શ્વનાથ
મહાવીર સ્વામી
નેમિનાથ
ઋષભદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ?

સપ્તર્ષિ
મંદિરમાં સ્થાપિત શિવલિંગ
હોકાયંત્ર
આકાશમાં શનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP