સામાન્ય જ્ઞાન (GK) લાંઘણજ નામની પ્રાગઐતિહાસિક જગ્યા કયા જિલ્લામાં આવેલી છે ? મહેસાણા સુરત વડોદરા વલસાડ મહેસાણા સુરત વડોદરા વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો. આયુર્વેદ જ્યોતિષ રાજ્ય વહીવટ વ્યાકરણ આયુર્વેદ જ્યોતિષ રાજ્ય વહીવટ વ્યાકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં સમાધાન થઈ શકે છે. આ વિધાન... સંપૂર્ણ સત્ય છે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં અસત્ય છે. અર્ધસત્ય છે. સંપૂર્ણ સત્ય છે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં અસત્ય છે. અર્ધસત્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જો એક મહિનાના ત્રીજા શનિવારે 21 મી તારીખ હોય, તો મહિનાના પહેલા બુધવારે કઈ તારીખ આવશે ? 3 5 4 2 3 5 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઇએ ? 90 100 60 75 90 100 60 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? મૃણાલિની સારાભાઈ મૃદુલાબહેન સારાભાઈ ઇલાબેન ભટ્ટ કુમુદિની લાખિયા મૃણાલિની સારાભાઈ મૃદુલાબહેન સારાભાઈ ઇલાબેન ભટ્ટ કુમુદિની લાખિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP