સામાન્ય જ્ઞાન (GK)
ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઇ વિભકિત કહેવાય ?

સબંભ વિભકિત
અપાદન
સંપ્રદાન
અધિકરણ વિભકિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય.

મરજિયાત
અનિશ્ચિત
અનુકૂળતા અનુસાર
ફરજિયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ?

નેમિનાથ
ઋષભદેવ
પાર્શ્વનાથ
મહાવીર સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP