ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હું તમને કશું ન કહું :(કર્મણી વાક્ય કયું છે ?)

તમને મારાથી કંઈ ન કહેવાય
હુંથી તમને કહેવાય ન કશું
મારાથી તમને કશું કહેવાય નહીં
તમારાથી હું કશું ન કહું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.
મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે.
મોર સુંદર હોય તેથી
માતા-પિતાના સંસ્કાર-ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP