જાહેર વહીવટ (Public Administration) સનદી સેવાઓને 'એક કાયમી, વૈજ્ઞાનિક અને કૌશલ્યસભર અધિકારીઓની વ્યવસાયિક સંસ્થા' તરીકે કોણે વ્યાખ્યાયિત કરી ? ઈ.એન.ગ્લેડન બી.ફિલપ્પો ઓ.જી.સ્ટાહેલ હરમન ફીનર ઈ.એન.ગ્લેડન બી.ફિલપ્પો ઓ.જી.સ્ટાહેલ હરમન ફીનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ધ્યેયલક્ષી સંચાલનમાં ઉપરી અધિકારી અને સહકાર્યકર કેવી રીતે કાર્ય કરે છે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સંયુક્તપણે સ્વતંત્રપણે આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સંયુક્તપણે સ્વતંત્રપણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ખાનગી વહીવટ જાહેર વહીવટથી કઈ રીતે અલગ તારવી શકાય ? કાર્યક્ષમતા ઇજારાશાહી સંગઠન પ્રક્રિયા કાર્યક્ષમતા ઇજારાશાહી સંગઠન પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના સંદર્ભમાં સંગઠનના સિદ્ધાંતો પૈકીના આદેશની એકતા માટે નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ? કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી. દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત દરેક વ્યકિત માટે એક બોસ દરેક વ્યકિત માટે એક આદેશ કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી. દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત દરેક વ્યકિત માટે એક બોસ દરેક વ્યકિત માટે એક આદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટ એટલે... સેવા કરવી જાહેર બાબતોનું સંચાલન કરવું આપેલ તમામ લોકોની કાળજી રાખવી સેવા કરવી જાહેર બાબતોનું સંચાલન કરવું આપેલ તમામ લોકોની કાળજી રાખવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં 1954માં સ્થપાયેલા ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ? એસ. બંગરપ્પા ડૉ. રાજેન્દ્રપ્રસાદ પં.જવાહરલાલ નેહરુ સર્વપલ્લી રાધાકૃષ્ણન એસ. બંગરપ્પા ડૉ. રાજેન્દ્રપ્રસાદ પં.જવાહરલાલ નેહરુ સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP