જાહેર વહીવટ (Public Administration)
'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' - આ વિધાન કોણે કહ્યું હતું ?

ફેડરિક ટેલરે
પ્રો.ઉર્વીકે
પીટર ડકરે
આર્ગરિશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટના સંદર્ભમાં સંગઠનના સિદ્ધાંતો પૈકીના આદેશની એકતા માટે નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ?

દરેક વ્યકિત માટે એક આદેશ
દરેક વ્યકિત માટે એક બોસ
કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી.
દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ?

જગજીવનરામ
સરદાર પટેલ
બી. આર. આંબેડકર
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જિલ્લા કલેક્ટર ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે ?

કાયદા વિભાગ
સામાન્ય વહીવટ વિભાગ
કૃષિ વિભાગ
મહેસુલ વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
‘તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ?

પ્રો. ઉર્વિક
પીટર ડ્રકરે
આગીરિર્સ
ફેડરિક ટેલરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP