જાહેર વહીવટ (Public Administration) વ્યવસ્થાતંત્રીય સિદ્ધાંત કોને લાગુ પડે છે ? ઔદ્યોગિક સંબંધોને સંસ્થાના માળખાને મજૂરીની નીતિને ધંધાના પ્રકારોને ઔદ્યોગિક સંબંધોને સંસ્થાના માળખાને મજૂરીની નીતિને ધંધાના પ્રકારોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) લોકસભામાં શૂન્યકાળ(Zero Hour)ની મહત્તમ અવધિ ___ હોઈ શકે. 1 કલાક અનિર્દિષ્ટ 30 મિનિટ 2 કલાક 1 કલાક અનિર્દિષ્ટ 30 મિનિટ 2 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સી.પી.એમ. (CPM) એટલે ? ક્રિટીકલ પાથ મેથડ ક્રિટીકલ પ્રોસેસ મેથડ ક્રિટીકલ પ્રોસીજર મેથડ ક્રિટીકલ પરફોર્મન્સ મેથડ ક્રિટીકલ પાથ મેથડ ક્રિટીકલ પ્રોસેસ મેથડ ક્રિટીકલ પ્રોસીજર મેથડ ક્રિટીકલ પરફોર્મન્સ મેથડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) પોસ્ડકૉર્બ (POSDCORB) સૂત્ર મુખ્યતઃ કોના માટે હોય છે ? સંચાલનનો સિદ્ધાંત સંગઠન (Organisation) નો સિદ્ધાંત સંચાલનના કાર્યો. મેનેજમેન્ટનો સિદ્ધાંત સંચાલનનો સિદ્ધાંત સંગઠન (Organisation) નો સિદ્ધાંત સંચાલનના કાર્યો. મેનેજમેન્ટનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેનામાંથી રાજયવહીવટ-શાસન સંદર્ભે કયું યોગ્ય ન ગણાય ? પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે. રાજાના સુખમાં પ્રજાનું સુખ છે. રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ. સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે. પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે. રાજાના સુખમાં પ્રજાનું સુખ છે. રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ. સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટમાં શાને કારણે જડતા આવે છે ? કાયદાકીય જોગવાઈઓ નફાનો આધાર અને પારદર્શિતા કલ્યાણનો ખ્યાલ અને ઉત્તરદાયિત્વ કર્મચારીઓનું વર્તન કાયદાકીય જોગવાઈઓ નફાનો આધાર અને પારદર્શિતા કલ્યાણનો ખ્યાલ અને ઉત્તરદાયિત્વ કર્મચારીઓનું વર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP