ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે.

પોરબંદર
સુરેન્દ્રનગર
જામનગર
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભક્તિનિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં કયા ગામમાં આવેલો છે ?

માણકવાડા
નગવાડા
ઝીંઝુવાડા
જેસવાડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP