ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે.

કચ્છ
જામનગર
પોરબંદર
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આઇ.આઇ.એમ.-અમદાવાદ આર્કિટેક્ટ

ચાર્લ્સ કોરિયા
ફ્રેન્ક ગહરી
હાફિઝ કોન્ટ્રાક્ટર
લુઈસ કહાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે.
છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સૌરાષ્ટ્રના મહુવા પાસે કતપર ગામના કોળીઓ દ્વારા કયો ઉત્સવ ઉજવાય છે ?

નોકટી દેવી ઉત્સવ
પાંડોરી માતા ઉત્સવ
ઢીંગલા બાપા ઉત્સવ
દરિયાપીરનો ઉત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

બાવા પ્યારાની ગુફાઓ - જૂનાગઢ
ઢાંકની ગુફાઓ - મોરબી
શાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ
સિયોત ગુફાઓ - કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP