કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જલારામ બાપાની 121 મી જન્મજયંતીની ઉજવણી થઈ હતી, જલારામબાપા વિશે ખોટું વિધાન જણાવો ?

જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે.
જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું.
જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત
જન્મ સ્થળ : વિરપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં નિધન પામેલા કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને કયા પક્ષની સ્થાપના કરી હતી ?

બીજુ જનતા દલ
લોક જનશક્તિ પાર્ટી
રાષ્ટ્રીય જનતા દલ
ભારતીય જનતા પાર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે ?

કોચીન શિપયાર્ડ લિમિટેડ
મઝગાવ શિપયાર્ડ લિમિટેડ
કોલકાતા શિપયાર્ડ લિમિટેડ
વિશાખાપટ્ટનમ શિપયાર્ડ લિમિટેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP