Gujarat Police Constable Practice MCQ Part - 4
માનવી લખતો થયો તે પહેલાંના સમયને કયો યુગ કહેવામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
પૌરાણિક કાળ
પ્રાગેતિહાસિક કાળ
તામ્રયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC 1860 મુજબ બદનક્ષીના ગુના અંગે ક્યું વિધાન સાચું નથી ?

સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો
બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે.
મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે.
બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઐતિહાસિક ભૌતિકવાદનો સિદ્ધાંત આપનાર મહાનુભાવ કોણ છે ?

ડેવિડ હાર્ડમેન
કાર્લ માર્ક્સ
રેડલિક બ્રાઉન
લૂઈસ ડૂમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP