Talati Practice MCQ Part - 7
જો ત્રિકોણની બાજુઓની લંબાઈ 5 સે.મી., 7 સે.મી. અને 10 સે.મી. હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

3√33
2√22
2√66
√35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે, તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ?

15
10
8
12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ?

સુવિશાખ
પુષ્યગુપ્ત
રુદ્રદામા
ચક્રપાલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી હતી ?

રાજા રામમોહન રાય
દયાનંદ સરસ્વતી
નારાયણ ગુરુ
જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP