Talati Practice MCQ Part - 7 જો ત્રિકોણની બાજુઓની લંબાઈ 5 સે.મી., 7 સે.મી. અને 10 સે.મી. હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 3√33 2√22 2√66 √35 3√33 2√22 2√66 √35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘પતીજ’ શબ્દનું શિષ્ટરૂપ જણાવો. પતિ શ્રદ્ધા પતીતુ શંકા પતિ શ્રદ્ધા પતીતુ શંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે, તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ? 15 10 8 12 15 10 8 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 x¹⁵ + 1 ને x-1 વડે ભાગતા ___ શેષ મળે. 4 2 3 1 4 2 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ? સુવિશાખ પુષ્યગુપ્ત રુદ્રદામા ચક્રપાલિ સુવિશાખ પુષ્યગુપ્ત રુદ્રદામા ચક્રપાલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી હતી ? રાજા રામમોહન રાય દયાનંદ સરસ્વતી નારાયણ ગુરુ જ્યોતિબા ફૂલે રાજા રામમોહન રાય દયાનંદ સરસ્વતી નારાયણ ગુરુ જ્યોતિબા ફૂલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP