Talati Practice MCQ Part - 6 50 ગુણમાંથી 51 ગુણ મેળવવાની સંભાવના ___ છે. 1/4 1 0(Zero) 1/2 1/4 1 0(Zero) 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : ગઝલમાં દરેક બેતની પાછળ વારંવાર આવતો શબ્દ કાફિયા મક્તા મત્લા રદીફ કાફિયા મક્તા મત્લા રદીફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 To agree with someone that lying is unacceptable which of the following is true. Lying is the best policy detest liars, like you I detest liars like you I detest you Lying is the best policy detest liars, like you I detest liars like you I detest you ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતના ઉત્સવો અને લોકનૃત્ય સંદર્ભે યોગ્ય જોડકાં જોડો.a. મોહિનીઅટ્ટમ્ b. પોંગલ c. લોહડી d. લઠ્ઠમાર હોળી 1.તમિલનાડુ 2.કેરળ 3.બરસાના (ઉ.પ્ર.) 4. પંજાબ c-1, a-2, d-3, b-4 b-1, a-2, d-3, c-4 a-1, b-2, c-3, d-4 d-1, c-2, a-3, b-4 c-1, a-2, d-3, b-4 b-1, a-2, d-3, c-4 a-1, b-2, c-3, d-4 d-1, c-2, a-3, b-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ? તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ કયું છે ? ખાટ મેજ પાટલો પલંગ બાજોઠ મેજ પાટલો પલંગ બાજોઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP