Talati Practice MCQ Part - 7
રૂા. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2000 રૂપિયા
2300 રૂપિયા
2200 રૂપિયા
2100 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો ___ ખાતે ઉજવાય છે.

નર્મદા
ભરૂચ
તાપી
છોટાઉદેપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પર્વ અને અંગમાં વહેંચાયેલું છે ?

9 પર્વ અને 18 અંગ
14 પર્વ અને 12 અંગ
11 પર્વ અને 15 અંગ
13 પર્વ અને 11 અંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘ચાહો યા તિરસ્કારો’માં 'યા' ___ સંયોજક છે.

વિરોધવાચક
સહસંબંધવાચક
વિકલ્પવાચક
અનુમાનવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જેસર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ?

ભાવનગર
વડોદરા
ખેડા
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP