Talati Practice MCQ Part - 6 જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ? 60000 62500 62000 57500 60000 62500 62000 57500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વીસલદેવ વાઘેલા પછી પાટણની ગાદીએ કોણ આવ્યું ? રામદેવ વીરમદેવ ત્રિભુવનપાળ અર્જુનદેવ રામદેવ વીરમદેવ ત્રિભુવનપાળ અર્જુનદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સંધિ છોડો : ભાસ્કર ભાસ + કર ભા: + કર ભા + સ્કર ભો + સ્કર ભાસ + કર ભા: + કર ભા + સ્કર ભો + સ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.’ - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? ચતુર્થી પ્રથમા તૃતીયા દ્વિતીયા ચતુર્થી પ્રથમા તૃતીયા દ્વિતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પાવાગઢ અને ગિરનાર કેવા પ્રકારના પર્વતોનું ઉદાહરણ છે ? જ્વાળામુખી પર્વત અવશિષ્ટ પર્વત પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ ગેડ પર્વત જ્વાળામુખી પર્વત અવશિષ્ટ પર્વત પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ ગેડ પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાજ્યના અપરાધીઓ સંદર્ભે રાજ્યપાલ કયા અનુચ્છેદ અંતર્ગત અપરાધિઓની સજા માફ કરી શકે છે ? અનુ. 164 અનુ. 163 અનુ. 161 અનુ. 162 અનુ. 164 અનુ. 163 અનુ. 161 અનુ. 162 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP