Talati Practice MCQ Part - 6
જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ?

62000
62500
57500
60000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

રૂપા નાયક અને કેવલ નાયક
ગરબડદાસ મુખી
નાથાજી અને યમાજી ગામીત
ઠાકોર સૂરજમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોષીની નથી ?

ધારાવસ્ત્ર
વસંતવર્ષા
સંજ્ઞા
આતિથ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કેલ્શિયમ ફોસ્ફેટ દાંતના બાહ્ય આવરણમાં હાજર છે. તેનો સ્વભાવ જણાવો.

એસિડિક
ઉભયગુણી
તટસ્થ
બેઝિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કડક નામના તળાવની રચના કોણે કરાવી હતી ?

ભીમદેવ બીજો
સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ સોલંકી
વિસલદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP