Talati Practice MCQ Part - 6
જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ?

62000
62500
57500
60000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ચિરાદ’ નામનું પુરાતન સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ?

આસામ
પંજાબ
તમિલનાડુ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સૌદર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે,
સૌંદર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
આપેલ પંક્તિ કયા છંદમાં છે ?

હરિગીત
ચોપાઈ
દોહરો
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

ઠાકોર સૂરજમલ
ગરબડદાસ મુખી
રૂપા નાયક અને કેવલ નાયક
નાથાજી અને યમાજી ગામીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

બોટાદ
જામનગર
મોરબી
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP