Talati Practice MCQ Part - 6 જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ? 62000 62500 57500 60000 62000 62500 57500 60000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ચિરાદ’ નામનું પુરાતન સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ? આસામ પંજાબ તમિલનાડુ બિહાર આસામ પંજાબ તમિલનાડુ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 The ___ is totally empty, as ___ of the students have left. (Fill in the blanks) hole, little Whole, some all, hall hall, all hole, little Whole, some all, hall hall, all ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સૌદર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે, સૌંદર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે. આપેલ પંક્તિ કયા છંદમાં છે ? હરિગીત ચોપાઈ દોહરો અનુષ્ટુપ હરિગીત ચોપાઈ દોહરો અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? ઠાકોર સૂરજમલ ગરબડદાસ મુખી રૂપા નાયક અને કેવલ નાયક નાથાજી અને યમાજી ગામીત ઠાકોર સૂરજમલ ગરબડદાસ મુખી રૂપા નાયક અને કેવલ નાયક નાથાજી અને યમાજી ગામીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? બોટાદ જામનગર મોરબી મહેસાણા બોટાદ જામનગર મોરબી મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP