સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ?

જો પૂરતો નફો હોય તો જ એસેસીના અંગત ખર્ચા ધંધાની આવક સામે મજરે મળી શકે.
ધંધાકીય હેતુ માટે લોન મેળવવા અંગે ચુકવેલ કમિશન મૂડી પ્રકૃતિનો ખર્ચ હોવાથી મજરે મળે એવો ખર્ચ ગણાય નહીં
નવા પ્લાન્ટ અને મશીનરીની ગોઠવણી અંગે એન્જિનિયરને ચૂકવેલ પગાર મજરે મળે મળે તેવો ધંધાકીય ખર્ચ ગણાય.
નિષ્ક્રિય ભાગીદારને ચૂકવેલ બોનસ પેઢીનો મજરે મળે તેવો ખર્ચ ગણાય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વાર્ષિક સામાન્ય સભામાં ___ ડિવિડન્ડનો દર નક્કી કરે છે અને ___ ને તે જાહેર કરવા ભલામણ કરે છે.

રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર
બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, શેરધારકો
શેરધારકો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP