કાયદો (Law)
ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલ છે ?

405
318
415
426

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
જે હકીકત 'સાબિત થયેલી' ના હોય અને 'નાસાબિત થયેલી' પણ ના હોય તેને શું કહેવાય ?

અડધી સાબિત
સાબિત થયેલી
સાબિત ન થયેલી
આપેલ પૈકી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ?

લૉર્ડ વિલિયમ બેન્ટિક
લોર્ડ મેકોલે
લોર્ડ માઉન્ટબેટન
સર ફેડરિક પોલોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય છે ?

ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ
સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ
ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ
સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
સી.આર.પી.સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ?

આરોપીને ગુના અંગેની જાણ કરવી
તકસીરવાર ઠરાવવો
આરોપીને ધમકાવવો
સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ધાડના ગુના માટે ઓછામાં ઓછી પાંચ વ્યક્તિ હોવી જોઈએ
ચોરીના ગુના માટે ઓછામાં ઓછી બે વ્યક્તિ હોવી જોઈએ
લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિ હોવી જોઈએ
ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવી જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP