ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના અનુચ્છેદ -51(1)માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી ?

બિનસાંપ્રદાયિકતા જાળવવાની
બંધારણને વફાદાર રહેવાની
સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની
જાહેર મિલકતનું રક્ષણ કરવાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિ વિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-338 (4)
અનુચ્છેદ-336
અનુચ્છેદ-335
અનુચ્છેદ-338 (9)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું ?

બાબુ જગજીવનરામ
ચૌધરી ચરનસિંહ
લાલ કૃષ્ણ અડવાણી
ગુલજારીલાલ નંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP