GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
રાજ્યોના વહીવટીતંત્રમાં કુશળતા વધારવા તથા રાજ્યો દ્વારા કરવામાં આવતા લોકકલ્યાણના કાર્યોની સમીક્ષા માટે કોના દ્વારા કઇ યોજના શરૂ કરવામાં આવી છે ?

નીતિ આયોગ દ્વારા નિયતમ
ભારત સરકાર દ્વારા 'MY GOVT' યોજના
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા 'ઈ પ્રમાણ' યોજના
વડાપ્રધાન દ્વારા સમયબદ્ધ શાસન અને સમયબદ્ધ અમલીકરણ પ્રગતિ પરિયોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આર્થિક રૂપથી નબળા વર્ગો માટે અનામત સંદર્ભે નીચેના વિધાનો પૈકી કયું / કયા વિધાનો સાચું / સાચાં છે ?
1. 124મા બંધારણીય સુધારા ખરડાને મંજૂરી આપવામાં આવી છે.
2. આર્થિકરૂપથી નબળા વર્ગોને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપે છે
3. શૈક્ષણિક સંસ્થાઓમાં 05 ટકા અનામત પ્રદાન કરે છે

માત્ર 2
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'જીવતો નર ભદ્રા પામે'

પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે.
જીવતે જીવત ભદ્રેશ્વર જવું
પ્રાણથી પ્યારું હોવું.
માણસે ભદ્રિક થવું ઘટે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ઓડીશા શૈલીના મંદિરોને કયા નામથી ઓળખવામાં આવતા હતા ?

તારાયમ
સૂર્ય મંદિરો
જગમોહન
ત્રિરથ મંદિરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP