ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

રાજ નારાયણ બોઝ
બાલ ગંગાધર તિલક
પંડિત દીનદયાળ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1862માં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયાં શરૂ થયો હતો ?

ડભોઈ-મિયાંગામ
ઉતરાણ-અંકલેશ્વર
અમદાવાદ-મુંબઈ
થાણા-મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શેત્રુંજય પર્વતના આદિશ્વર મંદિરનો ___ની પ્રેરણાથી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો.

શાલિભદ્રસૂરી
શીલગુણસૂરી
હિરવિજયસૂરી
મણિક્યચંદ્રસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP