ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલાં વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોમાં કયા વાક્યમાં રવાનુંકારી શબ્દપ્રયોગ થયેલો છે ?

આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે.
મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો ?
એની આંખમાંથી ટપટપ આંસું સરી પડ્યાં.
વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP