ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલાં વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોમાં કયા વાક્યમાં રવાનુંકારી શબ્દપ્રયોગ થયેલો છે ?

મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો ?
એની આંખમાંથી ટપટપ આંસું સરી પડ્યાં.
વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે.
આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

અતિચાર, અતલસ, અતોલ, અતીવ
અતલસ, અતિચાર, અતીવ, અતોલ
અતોલ, અતીવ, અતિચાર,અતલસ
અતીવ, અતોલ, અતલસ, અતિચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP