ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ? તીરૂતસિંહ અને બૅમનાયક રૂપસિંહ અને જોગીયા ભગત જટરા ભગત આપેલ પૈકી કોઇ નહી તીરૂતસિંહ અને બૅમનાયક રૂપસિંહ અને જોગીયા ભગત જટરા ભગત આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ? મૂળરાજ સોલંકી જયદેવ મહારાજા સયાજીરાવ ગાયકવાડ સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી જયદેવ મહારાજા સયાજીરાવ ગાયકવાડ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું ? કુમારપાળ વનરાજ ચાવડો ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ વનરાજ ચાવડો ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા ? ડૉ.પી.કે.દાસ કૈલાશનાથન આર. એમ. પટેલ પ્રવીણ લહેરી ડૉ.પી.કે.દાસ કૈલાશનાથન આર. એમ. પટેલ પ્રવીણ લહેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડભોઈના કિલ્લાને ચાર દરવાજા આવેલ છે. તેમાંથી પૂર્વનો દરવાજો કયા નામથી ઓળખાય છે ? હીરા સલાટ દરવાજો મહુડી ભાગોળ પાણી દરવાજો કારંજ હીરા સલાટ દરવાજો મહુડી ભાગોળ પાણી દરવાજો કારંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી યુગમાં વ્યાજનો દર કેટલો હતો ? 7 થી 8% 5 થી 6% 2 થી 4% 9 થી 10% 7 થી 8% 5 થી 6% 2 થી 4% 9 થી 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP