ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ? તીરૂતસિંહ અને બૅમનાયક જટરા ભગત રૂપસિંહ અને જોગીયા ભગત આપેલ પૈકી કોઇ નહી તીરૂતસિંહ અને બૅમનાયક જટરા ભગત રૂપસિંહ અને જોગીયા ભગત આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમીર નગરીના ગરીબ ફકીરનું બીરુદ નીચેનામાંથી કોને મળ્યું છે ? રા.વિ.પાઠક ઇન્દુલાલ યાજ્ઞિક રમણભાઈ નીલકંઠ ન્હાનાલાલ રા.વિ.પાઠક ઇન્દુલાલ યાજ્ઞિક રમણભાઈ નીલકંઠ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસેના કુંભારિયાનાં જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? શોભનદેવ કુમારપાળ વિમલમંત્રી વસ્તુપાળ-તેજપાલ શોભનદેવ કુમારપાળ વિમલમંત્રી વસ્તુપાળ-તેજપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું ? ભદ્રેશ્વર પાલિતાણા હસ્તગિરિ તારંગા ભદ્રેશ્વર પાલિતાણા હસ્તગિરિ તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધાર અને મથુરા શૈલીની કળા નીચેના પૈકી કોના યુગમાં શરૂ થઈ હતી ? હર્ષ કનિષ્ક અશોક સમુદ્રગુપ્ત હર્ષ કનિષ્ક અશોક સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ? ઈ.સ. 1947 ઈ.સ. 1948 ઈ.સ. 1950 ઈ.સ. 1949 ઈ.સ. 1947 ઈ.સ. 1948 ઈ.સ. 1950 ઈ.સ. 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP