ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ?

જટરા ભગત
રૂપસિંહ અને જોગીયા ભગત
આપેલ પૈકી કોઇ નહી
તીરૂતસિંહ અને બૅમનાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ?

બળવંતરાય મહેતા
હિતેન્દ્ર દેસાઇ
જીવરાજ મહેતા
ઘનશ્યામ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કુમારપાળ
સિધ્ધરાજ જયસિંહ
કર્ણદેવ
ભીમદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ?

મોતીભાઈ ચૌધરી
રઘુવીર ચૌધરી
અમીતભાઈ ચૌધરી
હરિભાઈ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP