ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ?

બારડોલી સત્યાગ્રહ
મહાગુજરાત ચળવળ
ખેડા સત્યાગ્રહ
હિંદ છોડો ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ?

ઇન્દુલાલ યાજ્ઞિક
ફૂલચંદ કસ્તુરચંદ શાહ
રાવજીભાઈ પટેલ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ?

વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા
કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ
હરકોઈબાઈ અને રાકમબાઈ
જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP