ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ? બારડોલી સત્યાગ્રહ મહાગુજરાત ચળવળ ખેડા સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ મહાગુજરાત ચળવળ ખેડા સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો.1. ભીમદેવ -I 2. કુમારપાળ 3. સિધ્ધરાજ 4. દુર્લભરાજ 4,1,3,2 4,3,2,1 1,3,2,4 1,3,4,2 4,1,3,2 4,3,2,1 1,3,2,4 1,3,4,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ? ઇન્દુલાલ યાજ્ઞિક ફૂલચંદ કસ્તુરચંદ શાહ રાવજીભાઈ પટેલ મહાત્મા ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક ફૂલચંદ કસ્તુરચંદ શાહ રાવજીભાઈ પટેલ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યા વર્ષમાં યોજાયું હતું ? વર્ષ 1920 વર્ષ 1918 વર્ષ 1916 વર્ષ 1913 વર્ષ 1920 વર્ષ 1918 વર્ષ 1916 વર્ષ 1913 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ? વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ હરકોઈબાઈ અને રાકમબાઈ જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ હરકોઈબાઈ અને રાકમબાઈ જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ ? 30 જાન્યુઆરી, 1949 30 ડિસેમ્બર, 1948 30 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1948 30 જાન્યુઆરી, 1949 30 ડિસેમ્બર, 1948 30 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP