ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ?

મહાગુજરાત ચળવળ
ખેડા સત્યાગ્રહ
હિંદ છોડો ચળવળ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ?

વલ્લભાચાર્ય
કલકાચાર્ય
શંકરાચાર્ય
આચાર્ય નાગાર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈની નિમણૂક નીચેનામાંથી કોના દ્વારા થઈ હતી ?

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
સર્વપલ્લી રાધાકૃષ્ણન
ઝાકીર હુસૈન
વી.વી.ગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP