ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ? બારડોલી સત્યાગ્રહ મહાગુજરાત ચળવળ હિંદ છોડો ચળવળ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ મહાગુજરાત ચળવળ હિંદ છોડો ચળવળ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ? નાગભટ્ટ - II મીહિરભોજ નાગભટ્ટ - II વિક્રમાદિત્ય - II નાગભટ્ટ -I નાગભટ્ટ - II મીહિરભોજ નાગભટ્ટ - II વિક્રમાદિત્ય - II નાગભટ્ટ -I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વોકર સેટલમેન્ટ નીચે પૈકી કઈ બાબતથી સંબંધિત છે ? ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ લશ્કરી ખર્ચ મહેસૂલ ખંડણી ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ લશ્કરી ખર્ચ મહેસૂલ ખંડણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? મુહમ્મદાબાદ - મહેમદાબાદ મુહમ્મદાબાદ - ચાંપાનેર મુસ્તફાબાદ - જુનાગઢ અહમદનગર - હિંમતનગર મુહમ્મદાબાદ - મહેમદાબાદ મુહમ્મદાબાદ - ચાંપાનેર મુસ્તફાબાદ - જુનાગઢ અહમદનગર - હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૃગુકચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ? કચ્છ ખંભાત ભરૂચ ભાવનગર કચ્છ ખંભાત ભરૂચ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP