ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ?

ખેડા સત્યાગ્રહ
હિંદ છોડો ચળવળ
મહાગુજરાત ચળવળ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ?

આપેલ પૈકી એક પણ નહીં
તુરાષ્યા
પર્ણદત્ત
પુષ્પગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ
હંસાઉલી-અસાઈત ઠાકર
હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ
ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP