ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ?

નવાનગરના રણજિતસિંહજી
રાજકોટના લાખાધિરાજ
મોરબીના વાઘજી -II
ગોંડલના ભગવતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ?

રવિશંકર મહારાજ
મોહનલાલ પંડ્યા
બ્રહ્મકુમાર દત્ત
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સલ્તનતકાળ દરમિયાન ગુજરાત કયુ બિરુદ ધરાવતું હતું ?

પૂર્વનું સ્વર્ગ
પૂર્વનું બારું
સ્વર્ણભૂમિ
પૂર્વ સમુદ્રની રાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ?

મહાત્મા ગાંધી
ફૂલચંદ કસ્તુરચંદ શાહ
ઇન્દુલાલ યાજ્ઞિક
રાવજીભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP