ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતી ત્યાં ___ દંડનાયક તરીકે નિમણૂંક કરી જેણે ગિરનાર પર મંદિર નિર્માણ કરાવ્યું.

મુંજાલ મહેતા
કેશવમંત્રી
શાંતુ મહેતા
સજ્જન મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું.
આપેલ પૈકી કોઈ નહીં
શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું ?

ભદ્રેશ્વર
તારંગા
પાલિતાણા
હસ્તગિરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ?

રામગુપ્ત
કુમારગુપ્ત પ્રથમ
સ્કંદગુપ્ત
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP