ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?

ત્રિભુવનપાળે
વિમલમંત્રીએ
સિદ્ધરાજ જયસિંહે
મીનળ દેવીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ?

અનસુયાબેન
ઇન્દુલાલ યાજ્ઞિક
નરહરિ પરીખ
શંકરલાલ બેંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP