સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રચિહનમાં કયા બે પ્રાણીઓ જોવા મળે છે?

આખલો અને ઘોડા
ગાય અને હાથી
હાથી અને ઘોડા
બળદ અને ગાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે ?

વડી અદાલત
સેશન્સ અદાલત
કોઈ પણ નહીં
સર્વોચ્ચ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયુ પક્ષી ગુજરાતમાં 'રોયલ બર્ડ' તરીકે પણ ઓળખાય છે ?

ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ
ફ્લેમિંગો
મોર
પોપટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ?
1. મહાવીર સ્વામી
2. પાર્શ્વનાથ
3. નેમિનાથ
4. શાંતિનાથ
5. સંભવનાથ

માત્ર 2,3,4
માત્ર 1,2,3
આપેલ તમામ
માત્ર 1,2,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP