GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
એક કાટખૂણ ત્રિકોણની પરિમિતિ 56 સે.મી. છે. તેના પાયાનું માપ વેધ કરતા 17 સે.મી. વધુ છે. અને કર્ણનું માપ વેધ કરતા 18 સે.મી. વધુ છે. ત્રિકોણની ત્રણેય બાજુના પણ માપ શોધો.

7 સે.મી., 24 સે.મી., 25 સે.મી.
8 સે.મી., 25 સે.મી., 26 સે.મી.
6 સે.મી., 23 સે.મી., 27 સે.મી.
5 સે.મી., 22 સે.મી., 29 સે.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

મેનેજરો નક્કી કરે તે
પ્રયોગો દ્વારા નક્કી થાય તે
અનુભવનો નિચોડ
સંચાલકો નક્કી કરે તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલાં વિધાનો જુઓ :
1. દરેક જિલ્લામાં જિલ્લા પરિષદની રચના કરવી અને કલેક્ટર તેના મુખ્ય સચિવ તરીકે કામ કરે.
2. દરેક રાજ્યમાં એક વિધાનપરિષદ હોય કે જેમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય.
3. રાજ્ય નાણાં પંચો કેન્દ્રીય નાણાં પંચની ભલામણોને ધ્યાનમાં લે.
4. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બંધારણ હેઠળ સોંપાયેલાં તમામ કામો સોંપવાં.
ઉપરોક્ત ભલામણો કોના દ્વારા કરવામાં આવી હતી ?

બળવંતરાય મહેતા સમિતિ
આપેલ પૈકી એક પણ નહીં
અશોક મહેતા સમિતિ
વહીવટી સુધારા પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નર્સિંગ હોમના કિસ્સામાં નીચેના પૈકી કઈ પડતર પદ્ધતિનો ઉપયોગ થશે ?

આપેલ પૈકી એક પણ નહીં
પ્રક્રિયા પડતર પદ્ધતિ
ચલિત પડતર પદ્ધતિ
કરાર પડતર પદ્ધતિ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) પ્રસિદ્ધ સૂર્યમંદિર – કોટાય
(b) દરિયાકાંઠે આવેલ રમણિય સ્થળ – એહમદપુર-માંડવી
(c) 'નાના અંબાજી' ના નામે પ્રખ્યાત – ખેડબ્રહ્મા
(d) રાષ્ટ્રીય અભયારણ્ય ધરાવતું સ્થળ – વાંસદા
(1) સાબરકાંઠા જિલ્લો
(2) કચ્છ જિલ્લો
(3) નવસારી જિલ્લો
(4) ગીર સોમનાથ જિલ્લો

a-2, b-4, c-3, d-1
a-1, b-4, c-2, d-3
a-2, b-3, c-1, d-4
a-2, b-4, c-1, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP