મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? એમ.એન.શ્રીનિવાસ યોગેન્દ્રસિંહ વિશ્વનાથ મોહન ઈરાવતી કર્વે એમ.એન.શ્રીનિવાસ યોગેન્દ્રસિંહ વિશ્વનાથ મોહન ઈરાવતી કર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? એમીલ દર્ખીમ પ્લૂટો એમ.પી.પોલેટ ઓગસ્ત કોન્ત એમીલ દર્ખીમ પ્લૂટો એમ.પી.પોલેટ ઓગસ્ત કોન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી ? લિંગ સ્તરીકરણ વર્ગ સ્તરીકરણ ભાષા સ્તરીકરણ જ્ઞાતિ સ્તરીકરણ લિંગ સ્તરીકરણ વર્ગ સ્તરીકરણ ભાષા સ્તરીકરણ જ્ઞાતિ સ્તરીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે. સામાજિક ધોરણ સામાજિક પ્રક્રિયા સામાજિક નિયંત્રણ સામાજિક વ્યવસ્થા સામાજિક ધોરણ સામાજિક પ્રક્રિયા સામાજિક નિયંત્રણ સામાજિક વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ? મ્યુલર કિશ્ર્ચયન મેક્સ વેબર સ્ટીફન જોન્સ કેરોલીન મે મ્યુલર કિશ્ર્ચયન મેક્સ વેબર સ્ટીફન જોન્સ કેરોલીન મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? ઉંદર ઘોડો કૂતરો ઘેટું ઉંદર ઘોડો કૂતરો ઘેટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP