મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ?

ઈરાવતી કર્વે
એમ.એન.શ્રીનિવાસ
યોગેન્દ્રસિંહ
વિશ્વનાથ મોહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ?

કાર્લ માર્ક્સ
ઓગસ્ટ કોન્ત
એમ. એન. રોય
બી. એફી સ્કીનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

એન્દ્રે બેતે
એમીલ દર્ખીમ
એમ.એન.શ્રીનિવાસ
મેક્સવેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP