ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું તખલ્લુસ 'શ્રવણ' છે ? સુરેશ જોષી ઉમાશંકર જોષી શિવકુમાર જોષી દિનકર જોષી સુરેશ જોષી ઉમાશંકર જોષી શિવકુમાર જોષી દિનકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રણયદીપ’ નવલકથા કોની છે ? ઈલા આરવ મહેતા લાભુબહેન મહેતા શાંતિ શાહસ પ્રીતિસેન ગુપ્તા ઈલા આરવ મહેતા લાભુબહેન મહેતા શાંતિ શાહસ પ્રીતિસેન ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? કાવ્યશાસ્ત્ર દંડનીતિ રાજનીતિ વ્યાકરણ કાવ્યશાસ્ત્ર દંડનીતિ રાજનીતિ વ્યાકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્રનો ક્યો ભાગ કલ્યાણગ્રામની યોજના અને લોકકલ્યાણના આદર્શને રજૂ કરે છે ? ભાગ-1 ભાગ-4 ભાગ-3 ભાગ-2 ભાગ-1 ભાગ-4 ભાગ-3 ભાગ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? ધૂમકેતુ કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોષી ઉશનશ્ ધૂમકેતુ કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોષી ઉશનશ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોંડલના મહારાજા ભગતસિંહે તૈયાર કરાવેલ નવ ખંડનો વિશાળ શબ્દકોષ 'ભગવદ્ગોમંડલ' કયા વિદ્વાને તૈયાર કરેલ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી ધીરુભાઈ ઠાકર નર્મદ ચંદુલાલ બેચરભાઈ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ધીરુભાઈ ઠાકર નર્મદ ચંદુલાલ બેચરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP