ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ?

ધૂમકેતુ
કે. કા. શાસ્ત્રી
ઉમાશંકર જોષી
ઉશનશ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગોંડલના મહારાજા ભગતસિંહે તૈયાર કરાવેલ નવ ખંડનો વિશાળ શબ્દકોષ 'ભગવદ્ગોમંડલ' કયા વિદ્વાને તૈયાર કરેલ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ધીરુભાઈ ઠાકર
નર્મદ
ચંદુલાલ બેચરભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP