ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું તખલ્લુસ 'શ્રવણ' છે ? સુરેશ જોષી દિનકર જોષી શિવકુમાર જોષી ઉમાશંકર જોષી સુરેશ જોષી દિનકર જોષી શિવકુમાર જોષી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ વાઘને કરુણગાન વિશેષ ભાવે’ તથા ‘ઈશ ઇચ્છાસંગમાં ભેળું ઇચ્છા માહરી'ના સર્જક ? નરસિંહરાવ દિવેટીયા મણિલાલ હ. પટેલ કનૈયાલાલ મુનશી મણિશંકર રત્નજી ભટ્ટ નરસિંહરાવ દિવેટીયા મણિલાલ હ. પટેલ કનૈયાલાલ મુનશી મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ?’ આ ઉક્તિ કોની સાથે સંકળાયેલ છે ? અખો દયારામ પ્રેમાનંદ શામળ અખો દયારામ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ? ચંદ્રકાંત બક્ષી ઝવેરચંદ મેઘાણી સુરેશ જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદ્રકાંત બક્ષી ઝવેરચંદ મેઘાણી સુરેશ જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) સંસ્થાના મુખપત્રનું નામ દર્શાવો. શબ્દસૃષ્ટિ શબ્દસેતુ કુમાર પરબ શબ્દસૃષ્ટિ શબ્દસેતુ કુમાર પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી ? આચારાંગ સૂત્ર સૂત્રકૃતાંગ બૃહદકલ્પસૂત્ર થેરીગાથા આચારાંગ સૂત્ર સૂત્રકૃતાંગ બૃહદકલ્પસૂત્ર થેરીગાથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP