ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું તખલ્લુસ 'શ્રવણ' છે ? દિનકર જોષી શિવકુમાર જોષી ઉમાશંકર જોષી સુરેશ જોષી દિનકર જોષી શિવકુમાર જોષી ઉમાશંકર જોષી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ? શ્રી કિશોર મકવાણા શ્રી ચિનુભાઈ મોદી શ્રી મહેન્દ્ર મેઘાણી શ્રી કુમારપાળ દેસાઈ શ્રી કિશોર મકવાણા શ્રી ચિનુભાઈ મોદી શ્રી મહેન્દ્ર મેઘાણી શ્રી કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?P). ઉમાશંકર જોશી Q). મલ્લિકા સારાભાઈ R). રવિશંકર મહારાજ S). બળવંતરાય મહેતા 1. લોકસેવક2. નૃત્ય 3. સાહિત્યકાર 4. પૂર્વ મુખ્યમંત્રી P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-1, S-2 P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-1, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી દલિત સાહિત્યમાં ‘વિદિત’ નિબંધ સંગ્રહ કોનો જાણીતો છે ? હરિશ મંગલમ્ નીરવ પટેલ જોસેફ મેકવાન મોહન પરમાર હરિશ મંગલમ્ નીરવ પટેલ જોસેફ મેકવાન મોહન પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? સુદામાચરિત્ર દાણલીલા પુત્ર વિવાહ દાણચાતુરી સુદામાચરિત્ર દાણલીલા પુત્ર વિવાહ દાણચાતુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP