ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.

કેલીડોસ્કોપ
અંતરાત્મા
અંદર દીવાદાંડી
મૌનની મહેફિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ?

સૂપડું સવા લાખનું...
આસો માસો શરદ પૂનમની રાત જો...
આપેલ તમામ
મન મોર બની થનગાટ કરે...

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે.

મોહનલાલ પટેલ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
મણિલાલ પટેલ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP