ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીવલ્લભ'નું પાત્ર કયું છે ? શશિકલા મૃણાલવતી રાણકદેવી મહાદેવી શશિકલા મૃણાલવતી રાણકદેવી મહાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ? ગીતાંજલિ નૈવેધ ગોરા ઘરેબાહિરે ગીતાંજલિ નૈવેધ ગોરા ઘરેબાહિરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ તરીકે કેટલી રકમ એવોર્ડ રૂપે એનાયત કરવામાં આવે છે ? ૱ 2.00 લાખ ૱ 3.00 લાખ ૱ 50 હજાર ૱ 1.00 લાખ ૱ 2.00 લાખ ૱ 3.00 લાખ ૱ 50 હજાર ૱ 1.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ? નામદાર આગાખાન રવિશંકર રાવળ કનૈયાલાલ મુનશી હાજી મહમ્મદ અલ્લારખિયાએ નામદાર આગાખાન રવિશંકર રાવળ કનૈયાલાલ મુનશી હાજી મહમ્મદ અલ્લારખિયાએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે" આ વિધાન કોનું છે ? નાનાભાઈ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી શ્યામ સાધુ નાનાભાઈ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો. તળાજા વીરપુર તલગાજરડા શિનોર તળાજા વીરપુર તલગાજરડા શિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP