ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદય ત્રિપુટી' કૃતિના સર્જકનું નામ જણાવો.

નરસિંહરાવ દિવેટીયા
આનંદશંકર ધ્રુવ
કવિ ન્હાનાલાલ
સુરસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા
અલીખાન બલોચ - શૂન્ય
ઉમાશંકર જોષી - ધૂમકેતુ
બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો.

શાર્દૂલવિક્રીડિત
મંદાક્રાન્તા
શીખરીણી
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ?

ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો
ધનપાલ - ભવિસતકાહા
રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ
કલ્હણ - કથાસરિતસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP