ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુલેન્દુ' કોનું તખલ્લુસ છે ? જયંત ખત્રી હરેશ ધોળકિયા ચુનીલાલ મડિયા કનૈયાલાલ મુનશી જયંત ખત્રી હરેશ ધોળકિયા ચુનીલાલ મડિયા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના પિતા કોને ગણવામાં આવે છે ? નરસિંહરાવ દિવેટીયા કલાપી ન્હાનાલાલ સુંદરમ્ નરસિંહરાવ દિવેટીયા કલાપી ન્હાનાલાલ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિએ તેમના પચ્છિમ જર્મનીના રહેવાસ દરમિયાન વૉઈસ ઑફ જર્મનીમાં હિંદુસ્તાન રેડિયો વિભાગના હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યુ હતુ ? શેખાદમ આબુવાલા ખલીલ આદિલ મન્સૂરી ધનતેજવી મરિઝ શેખાદમ આબુવાલા ખલીલ આદિલ મન્સૂરી ધનતેજવી મરિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગ્રંથકીટ' કોનું ઉપનામ છે ? રાજેશ વ્યાસ પંડિત સુખલાલજી નગીનદાસ પારેખ કાકા કાલેલકર રાજેશ વ્યાસ પંડિત સુખલાલજી નગીનદાસ પારેખ કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. - આ પંક્તિનો છંદ જણાવો. હરિગીત સવૈયા દોહરો પૃથ્વી હરિગીત સવૈયા દોહરો પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યના પ્રયોગ આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? રા.વિ. પાઠક ગાંધીજી કાકાસાહેબ મુનશી રા.વિ. પાઠક ગાંધીજી કાકાસાહેબ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP