ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુલેન્દુ' કોનું તખલ્લુસ છે ? હરેશ ધોળકિયા જયંત ખત્રી ચુનીલાલ મડિયા કનૈયાલાલ મુનશી હરેશ ધોળકિયા જયંત ખત્રી ચુનીલાલ મડિયા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા ? સહજ નવધા ભક્તિ મધુરા ભક્તિ પંચસખા સહજ નવધા ભક્તિ મધુરા ભક્તિ પંચસખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ? 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? શામળ નર્મદ પ્રેમાનંદ દલપતરામ શામળ નર્મદ પ્રેમાનંદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ? અભ્યંકર બુદ્ધ પરિવાર જ્ઞાનદત્ત જૈન પરિવાર જ્ઞાનચંદ શાહ પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર બુદ્ધ પરિવાર જ્ઞાનદત્ત જૈન પરિવાર જ્ઞાનચંદ શાહ પરિવાર સાહુ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ? પન્નાલાલ પટેલ નરસિંહ મહેતા મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ નરસિંહ મહેતા મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP