ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સૌ વર્ષ કરતાં વધુ જુનાં ગ્રંથાલયોને તેનાં સ્થળો સાથેની જોડીમાંથી અયોગ્ય જોડ પસંદ કરો. લાંગ પુસ્તકાલય - રાજકોટ રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર લાંગ પુસ્તકાલય - રાજકોટ રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ? ગુણવંત આચાર્ય ચુનીલાલ શાહ ચુનીલાલ મડિયા ગુણવંત શાહ ગુણવંત આચાર્ય ચુનીલાલ શાહ ચુનીલાલ મડિયા ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ? ચંદ્રવદન મહેતા પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી રાજેન્દ્ર શુક્લ ચંદ્રવદન મહેતા પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ? મહર્ષિ કપિલે પતંજલિએ સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યે મહર્ષિ કપિલે પતંજલિએ સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ? મણિશંકર ભટ્ટ નવલરામ ત્રિપાઠી નગીનદાસ પારેખ નટવરલાલ પંડ્યા મણિશંકર ભટ્ટ નવલરામ ત્રિપાઠી નગીનદાસ પારેખ નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ચૈતન્ય-ઓડિશા મીરાંબાઈ-રાજસ્થાન નામદેવ-ગુજરાત રામાનંદ-વારાણસી ચૈતન્ય-ઓડિશા મીરાંબાઈ-રાજસ્થાન નામદેવ-ગુજરાત રામાનંદ-વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP