ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો. આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર એક લાલની રાણી - હરીશ નાગ્રેચા ઔરંગઝેબ - ચિનુ મોદી આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર એક લાલની રાણી - હરીશ નાગ્રેચા ઔરંગઝેબ - ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' - કાવ્ય કયા કવિનું છે ? ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી બાલમુકુંદ દવે સ્નેહરશ્મિ ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી બાલમુકુંદ દવે સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ? વાડીલાલ ડગલી રામનારાયણ પાઠક વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વિજયરામ વૈદ્ય વાડીલાલ ડગલી રામનારાયણ પાઠક વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વિજયરામ વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ? રવિશંકર મહારાજ મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે. ત્રિષષ્ટિશલાકા પુરુષ વીતરાગ સ્રોત પરિશિષ્ટ પર્વ દયાશ્રય ત્રિષષ્ટિશલાકા પુરુષ વીતરાગ સ્રોત પરિશિષ્ટ પર્વ દયાશ્રય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? બળવંતરાય ઠાકોર દયારામ ભટ્ટ મણિશંકર રત્નજી ભટ્ટ બાલમુકુંદ દવે બળવંતરાય ઠાકોર દયારામ ભટ્ટ મણિશંકર રત્નજી ભટ્ટ બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP