ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો. એક લાલની રાણી - હરીશ નાગ્રેચા આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર ઔરંગઝેબ - ચિનુ મોદી એક લાલની રાણી - હરીશ નાગ્રેચા આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર ઔરંગઝેબ - ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત પાઠ્યપુસ્તક મંડળનું સામયિક કયું છે ? જીવન શિક્ષણ પ્રત્યાયન શબ્દસૃષ્ટિ બાલસૃષ્ટિ જીવન શિક્ષણ પ્રત્યાયન શબ્દસૃષ્ટિ બાલસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ? ડાહ્યાભાઈ ધોળશાજી ફુલચંદ શાહ નૃસિંહ વિભાકર મણિશંકર ભટ્ટ ડાહ્યાભાઈ ધોળશાજી ફુલચંદ શાહ નૃસિંહ વિભાકર મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકાં જોડો.1. મનુભાઈ પંચોલી 2. ઈશ્વર પેટલીકર 3. ક.મા.મુનશી 4. જોક્સ મેકવાન અ. સોક્રેટિસબ. વેરની વસુલાત ક. આંગળીયાત ડ. જનમટીપ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-અ, 2-ડ, 3-બ, 4-ક 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-અ, 2-ડ, 3-બ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયવીણા' અને 'વિવર્તલીલા' કોની રચનાઓ છે ? હરીન્દ્ર દવે નરસિંહરાવ દિવેટીયા નાનાલાલ રઘુવીર ચૌધરી હરીન્દ્ર દવે નરસિંહરાવ દિવેટીયા નાનાલાલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ગાંધીયુગનો સર્જક કોણ નથી ? ન્હાનાલાલ સુંદરમ્ રમણિકલાલ દેસાઈ સ્નેહરશ્મિ ન્હાનાલાલ સુંદરમ્ રમણિકલાલ દેસાઈ સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP