ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો.

એક લાલની રાણી - હરીશ નાગ્રેચા
આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી
કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર
ઔરંગઝેબ - ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ?

ડાહ્યાભાઈ ધોળશાજી
ફુલચંદ શાહ
નૃસિંહ વિભાકર
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકાં જોડો.
1. મનુભાઈ પંચોલી
2. ઈશ્વર પેટલીકર
3. ક.મા.મુનશી
4. જોક્સ મેકવાન
અ. સોક્રેટિસ
બ. વેરની વસુલાત
ક. આંગળીયાત
ડ. જનમટીપ

1-બ, 2-ડ, 3-ક, 4-અ
1-અ, 2-બ, 3-ડ, 4-ક
1-ક, 2-બ, 3-ડ, 4-અ
1-અ, 2-ડ, 3-બ, 4-ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP