ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો.

આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી
કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર
ઔરંગઝેબ - ચિનુ મોદી
એક લાલની રાણી - હરીશ નાગ્રેચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે.
1. ગુજરાતી સાહિત્યના વિકાસ માટે સુરત ખાતે નર્મદ સાહિત્ય સભા ચાલે છે.
2. નર્મદના નામથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે આવેલ છે.
3. નર્મદની પ્રથમ કાવ્ય મેવાડની હકીકત છે.
4. નર્મદને 'પદ્યનો પિતા' તરીકે ઓળખવામાં આવે છે.

ફક્ત 2
ફક્ત 1,2
ફક્ત 1,2,4
ફક્ત 1,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

રામાનંદ-વારાણસી
મીરાંબાઈ-રાજસ્થાન
ચૈતન્ય-ઓડિશા
નામદેવ-ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP