પર્યાવરણ (The environment) ભારતના શહેરોમાં ધુમ્મસમાં મુખ્યત્વે ___ હોય છે. નાઈટ્રોજન ઓક્સાઈડ અને દહન થયા વગરના હાઇડ્રોકાર્બન કાર્બન મોનોક્સાઈડ સલ્ફરના ઓક્સાઈડ રાજકણીય પદાર્થો નાઈટ્રોજન ઓક્સાઈડ અને દહન થયા વગરના હાઇડ્રોકાર્બન કાર્બન મોનોક્સાઈડ સલ્ફરના ઓક્સાઈડ રાજકણીય પદાર્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કાદવનું કાવ્ય અને ચોમાસુ માણીએ ! આ બંને લલિત નિબંધો શાનો મહત્વનો સંદેશો આપે છે ? રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપનાનો દેવીપૂજાનો પર્યાવરણની સુરક્ષાનો મેઘ વિદ્યાનો રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપનાનો દેવીપૂજાનો પર્યાવરણની સુરક્ષાનો મેઘ વિદ્યાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારત વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ અનુક્રમે વિશ્વમાં અને એશિયામાં કયું સ્થાન ધરાવે છે ? દસમું, ચોથું સાતમું, પાંચમું દસમું, પાંચમું સાતમું, ચોથું દસમું, ચોથું સાતમું, પાંચમું દસમું, પાંચમું સાતમું, ચોથું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) 'વૃક્ષ મિત્ર' ના નામથી કોણ પ્રખ્યાત છે ? સુંદરલાલ બહુગુણા અનુપમ મિશ્રા ચાંદીપ્રસાદ ભટ્ટ અનિલકુમાર અગ્રવાલ સુંદરલાલ બહુગુણા અનુપમ મિશ્રા ચાંદીપ્રસાદ ભટ્ટ અનિલકુમાર અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) એસિડ રેઈનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ? કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન ડાયોક્સાઇડ હાઈડ્રોજન સલ્ફર ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન ડાયોક્સાઇડ હાઈડ્રોજન સલ્ફર ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 (વખતોવખત સંશોધિત કર્યા મુજબ) હેઠળ સ્થપાયેલ સંસ્થા છે, તેનો અધ્યક્ષ કોણ હોય છે ? પ્રધાનમંત્રી પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પ્રધાનમંત્રી દ્વારા નિમાયેલ પર્યાવરણવિદ્ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પ્રધાનમંત્રી દ્વારા નિમાયેલ પર્યાવરણવિદ્ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP