ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા. નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો. a. ત્રૈમાસિક સામયિક b. સ્વાધ્યાય સામયિક c. વિદ્યા સામયિક d. પરબ સામયિક
i. ફાર્બસ ગુજરાતી સભા ii. ગુજરાતી સાહિત્ય પરિષદ iii. ગુજરાત યુનિવર્સિટી iv. વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિર