ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ? સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર મનોજ ખંડેરિયા-અચાનક મનોજ ખંડેરિયા-અન્જાની સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર મનોજ ખંડેરિયા-અચાનક મનોજ ખંડેરિયા-અન્જાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું. ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નટવર નીરખ્યાં નેન તે....- આ વાક્યનો અલંકાર જણાવો ઉપમા શબ્દાનુપ્રાસ વર્ણસગાઈ અનન્વય ઉપમા શબ્દાનુપ્રાસ વર્ણસગાઈ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કવિ તરીકે કોણ જાણીતા છે ? ગુણવંત શાહ અનિલ જોશી કાંતિ ભટ્ટ શિવકુમાર જોશી ગુણવંત શાહ અનિલ જોશી કાંતિ ભટ્ટ શિવકુમાર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ? આપણો ધર્મ ધર્મ અને સમાજ મંડળી મળવાથી થતા લાભ ભૂત નિબંધ આપણો ધર્મ ધર્મ અને સમાજ મંડળી મળવાથી થતા લાભ ભૂત નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન' સંજ્ઞાનો સૌ પ્રથમવાર કોણે ઉપયોગ કર્યો ? ભાલણ શામળ પ્રેમાનંદ નાકર ભાલણ શામળ પ્રેમાનંદ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP