ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ? મનોજ ખંડેરિયા-અચાનક સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર મનોજ ખંડેરિયા-અન્જાની સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ મનોજ ખંડેરિયા-અચાનક સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર મનોજ ખંડેરિયા-અન્જાની સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીભલડી તુને, હિરગુણ ગાતા...' કાવ્ય પંક્તિ કોની છે ? અખો નરસિંહ મહેતા પ્રીતમ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા પ્રીતમ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધુસૂદન ઠાકરનું તખલ્લુસ કયું છે ? મધુવન માધવ મધુરાય મધુરો ટહુકો મધુવન માધવ મધુરાય મધુરો ટહુકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ બે પ્રકાશનો કોના છે ? મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ રાજેન્દ્ર શુકલ જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ રાજેન્દ્ર શુકલ જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવ અર્થશાસ્ત્ર' ના લેખક કોણ છે ? એમ. એન. રોય કિશોરલાલ મશરુવાળા કાર્લ માર્ક્સ નરહરિ પરીખ એમ. એન. રોય કિશોરલાલ મશરુવાળા કાર્લ માર્ક્સ નરહરિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ? ચંદ્ર ચંદ્રાવતી સુડા બહોતરી મદનમોહના સિંહાસન બત્રીસી ચંદ્ર ચંદ્રાવતી સુડા બહોતરી મદનમોહના સિંહાસન બત્રીસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP