ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ?

વિનયચંદ્ર સુરી
શાલિભદ્ર સૂરિ
રવીન્દ્રનાથ ટાગોર
ચંદબરદાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માણસાઈની વાર્તા’નું સ્પાદન કાર્ય કોણે કર્યું છે ?

પીતાંબર પટેલ
હર્ષદ ત્રિવેદી
અમૃતલાલ ભટ્ટ
મુકુંદરાય પટ્ટણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વ. દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

અસહકાર આંદોલન
હિંદ છોડો આંદોલન
1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
જલિયાંવાલાં બાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનચંદ શાહ પરિવાર
સાહુ જૈન પરિવાર
જ્ઞાનદત્ત જૈન પરિવાર
અભ્યંકર બુદ્ધ પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો.

તહોમતનામું
તરંગીનું સ્વપ્ન
આગંતુક
પરંપરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP