ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ?

શાલિભદ્ર સૂરિ
વિનયચંદ્ર સુરી
ચંદબરદાઈ
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ?

મંડળી મળવાથી થતા લાભ
ભૂત નિબંધ
ધર્મ અને સમાજ
આપણો ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા સાહિત્યકાર દિલ્હી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂક્યા છે ?

ઉમાશંકર જોશી
ચંદ્રકાન્ત બક્ષી
ક.મા. મુનશી
નાનાભાઈ બટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ક.મા.મુનશી - લઘરો
રમેશ પારેખ - સોનલ
હરિકૃષ્ણ પાઠક - અડવા
સિતાંશુ યશશ્ચંદ્ર - મગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP