ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ?

કવિ કલાપી સાહિત્ય અકાદમી
કે.કે.બિરલા ફાઉન્ડેશન
કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ
ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ?

મહાત્મા ગાંધીજી
વિનોબા ભાવે
સ્વામી આનંદ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ
પંડિત યુગ - કાન્ત, કલાપી
આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ
ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી
ધીરુબેન પટેલ - વાંસનો અંકુર
મગનભાઈ બી. પટેલ - કિન્નરી
પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કૂંપળ ફૂટ્યાની વાત' કોની નવલકથા છે ?

વર્ષા અડાલજા
મહેન્દ્ર મેઘાણી
દિલીપ રાણપુરા
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP