ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ?

કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ
કવિ કલાપી સાહિત્ય અકાદમી
ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન
કે.કે.બિરલા ફાઉન્ડેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

આત્માના ખંડેર - ઉમાશંકર જોશી
આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી
આત્માના ટુકડા - ક.મા.મુનશી
આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP