ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ?

કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ
કવિ કલાપી સાહિત્ય અકાદમી
ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન
કે.કે.બિરલા ફાઉન્ડેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય' માટે આ ગાળો કયો સમય સૂચવે છે ?

બારમી સદીથી પંદરમી સદી
સોળમી સદીથી અઢારમી સદી
પંદરમી સદીથી સત્તરમી સદી
અગિયારમી સદીથી પંદરમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ?

શ્રી ચિત્રભાનુજી
કરસનદાસ માણેક
સંત પુનિત મહારાજ
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇદમ્ તૃતીયમ્’ અને હાસ્યોપચાર વગેરે હાસ્યસભર પુસ્તકો કોના છે ?

વિનોદ ભટ્ટ
જયંત કોઠારી
બકુલ ત્રિપાઠી
જયોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP