ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ?

ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન
કવિ કલાપી સાહિત્ય અકાદમી
કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ
કે.કે.બિરલા ફાઉન્ડેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં સુધી ગુજરાતી ભાષાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

દયાનંદ સરસ્વતી
મહાકવિ પ્રેમાનંદ
કવિ દલપતરામ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ?

નિરંજન ભગત
ડૉ. હરિવલ્લભ ભાયાણી
શ્યામ સાધુ
મુકેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ?

ઈન્દુલાલ યાજ્ઞિક
બાબાસાહેબ આંબેડકર
મહાત્મા ગાંધી
અમૃતલાલ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઝબૂક વીજળી ઝબુક’ બાળકાવ્ય સંગ્રહ ક્યા સાહિત્યકારની રચના છે ?

ધ્રુવ ભટ્ટ
વેણીભાઈ પુરોહિત
મકરંદ દવે
અબ્બાસ વાસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP