ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ?

નિરંજન ત્રિવેદી
જોસેફ મેકવાન
ઉમાશંકર જોશી
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ?

રઘુવીર ચૌધરી
કિશોર મકવાણા
સિતાંશુ યશશ્ચંદ્ર
વિષ્ણુ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને 'રણજિતરામ સુવર્ણચંદ્રક' દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ?

ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત વિધાસભા
ગુજરાત સાહિત્ય સભા
ગુજરાતી સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP