ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ મુકુન્દરાય પારાશર્યની પ્રસિદ્ધ રચના જણાવો. સંસ્કૃત ફૂલ ફાગણના અભિવ્યક્તિ મુક્ત સંગ્રહ સંસ્કૃત ફૂલ ફાગણના અભિવ્યક્તિ મુક્ત સંગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ? દરબારી તોડી ભોપાલી મલ્હાર દરબારી તોડી ભોપાલી મલ્હાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈ રાજ્યમાં પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો. ઈચ્છારામ દેસાઈ કનૈયાલાલ મુનશી બળવંતરાય ઠાકોર નવલરામ પંડ્યા ઈચ્છારામ દેસાઈ કનૈયાલાલ મુનશી બળવંતરાય ઠાકોર નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? ગુલાબદાસ બ્રોકર મહાદેવભાઈ દેસાઈ ચુનીલાલ મડિયા ભૂપતભાઈ વડોદરિયા ગુલાબદાસ બ્રોકર મહાદેવભાઈ દેસાઈ ચુનીલાલ મડિયા ભૂપતભાઈ વડોદરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ રેડિયો નાટક 'સ્વરૂપ' અને 'સિદ્ધાંત' કયા સાહિત્યકારની રચના છે ? ભગવતીકુમાર શર્મા વિનોદ જોષી વિનોદ ભટ્ટ અમૃતલાલ વેગડ ભગવતીકુમાર શર્મા વિનોદ જોષી વિનોદ ભટ્ટ અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP